Tuesday, August 22, 2023

શાળાના કેળવણી મંડળ દ્વારા આજે શાળામાં નવા આચાર્યશ્રી ચિરાગભાઈ બી. પટેલની નિમણૂક કરવામાં આવી ....................તથા કેળવણી મંડળના મંત્રી શ્રી કેશવ દાદા પ્રમુખશ્રી મહેન્દ્ર કાકા અને કેળવણી મંડળના તમામ સભ્યો, શાળા પરિવારના સભ્યો અને વિદ્યાર્થીઓએ નવા આચાર્યશ્રીનું શાળામાં ઉમળકા ભેર સ્વાગત કર્યું

No comments:

Post a Comment